Operation Sheruwali: આતંકવાદ વિરોધી અભિયાન વચ્ચે લેફ્ટનન્ટનું નિધન

Operation Sheruwali

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ચાલી રહેલા આતંકવાદ વિરોધી અભિયાન દરમિયાન ભારતીય સેનાને મોટો આંચકો લાગ્યો છે. માહિતી મુજબ, ‘ઓપરેશન શેરુવાલી’ દરમિયાન એક લેફ્ટનન્ટ રેન્કના અધિકારી દુર્ગમ પર્વતીય વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમનું સંતુલન બગડતાં તેઓ આશરે 30 મીટર ઊંડી ખાઈમાં પડી ગયા હતા. ગંભીર ઈજાઓને કારણે તેમનું નિધન થયું હોવાનું જાણવા મળ્યું … Read more

Amarnath Yatra 2026: અમરનાથ યાત્રા માટે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા, 670 કંપનીઓ રહેશે તૈનાત

Amarnath Yatra 2026

દેશની સૌથી પવિત્ર ધાર્મિક યાત્રાઓમાંની એક અમરનાથ યાત્રા 2026ને લઈને તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. 3 જુલાઈથી શરૂ થનારી અને 28 ઓગસ્ટ સુધી ચાલનારી આ યાત્રા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન માટે જમ્મુ-કાશ્મીર પહોંચશે. યાત્રાળુઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને સ્થાનિક તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. 670 સુરક્ષા … Read more