Amarnath Yatra 2026: અમરનાથ યાત્રા માટે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા, 670 કંપનીઓ રહેશે તૈનાત
દેશની સૌથી પવિત્ર ધાર્મિક યાત્રાઓમાંની એક અમરનાથ યાત્રા 2026ને લઈને તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. 3 જુલાઈથી શરૂ થનારી અને 28 ઓગસ્ટ સુધી ચાલનારી આ યાત્રા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન માટે જમ્મુ-કાશ્મીર પહોંચશે. યાત્રાળુઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને સ્થાનિક તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. 670 સુરક્ષા … Read more