Ramanand Sagar Ramayan: 39 વર્ષ બાદ પણ કેમ લોકોના દિલમાં જીવંત છે ‘રામાયણ’? પાકિસ્તાનમાં ટીવી ખરીદવા માટે ભેગું કરાયું હતું દાન

Ramayan

ભારતીય ટેલિવિઝનના ઈતિહાસમાં કેટલીક એવી કૃતિઓ બની છે, જે સમયની સાથે જૂની થવાને બદલે વધુ યાદગાર બનતી જાય છે. એવી જ એક ઐતિહાસિક કૃતિ છે Ramayan. વર્ષ 1987માં પ્રસારિત થયેલી આ ધાર્મિક સિરિયલે માત્ર મનોરંજન પૂરું પાડ્યું નહોતું, પરંતુ કરોડો લોકોની આસ્થા, સંસ્કૃતિ અને લાગણીઓ સાથે એક અનોખો સંબંધ સ્થાપિત કર્યો હતો. 78 એપિસોડમાં સર્જાયો … Read more