Ranveer Singh પહોંચ્યા Sadhguru Jaggi Vasudev ની શરણમાં, જીવનના હેતુ અંગે પૂછ્યો મોટો પ્રશ્ન

Ranveer Singh

Ranveer Singh હાલમાં ‘Don 3’ વિવાદને લઈને ભારે ચર્ચામાં છે. આ વચ્ચે તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ વિશ્વવિખ્યાત આધ્યાત્મિક ગુરુ Sadhguru Jaggi Vasudev સાથે જીવનના હેતુ અને આધ્યાત્મિકતા અંગે ચર્ચા કરતા જોવા મળે છે. વીડિયોમાં રણવીર જણાવે છે કે સદગુરુને મળતા પહેલા તેમણે સોશિયલ મીડિયા પર પોતાના … Read more