ખેડૂતને વળતર ટાળવા NHAI એ લીધું ‘એક્ટ ઓફ ગોડ’નું બહાનું, અંતે ₹1.80 કરોડ ચૂકવવા તૈયાર
હિમાચલ પ્રદેશના શિમલા નજીક થયેલા ભૂસ્ખલન મામલે હવે મોટો વળાંક આવ્યો છે. National Highways Authority of India એટલે કે NHAIએ શરૂઆતમાં નુકસાનને ‘એક્ટ ઓફ ગોડ’ ગણાવી પોતાની જવાબદારી નકારી હતી, પરંતુ હવે આખરે સફરજનની વાડીના માલિકને ₹1.80 કરોડનું વળતર ચૂકવવા સંમતિ આપી છે. આ સમગ્ર મામલો શિમલાના ઢલ્લી વિસ્તાર પાસે થયેલા ભૂસ્ખલન સાથે જોડાયેલો છે, … Read more