ગાંધીગ્રામથી પ્રયાગરાજ જવા માટે ખુશખબર! 15 જુલાઈ સુધી ચાલશે સ્પેશિયલ ટ્રેન, જાણો સમય અને સ્ટોપેજ
યાત્રિકોની વધતી માંગ અને મુસાફરીની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ ગાંધીગ્રામ અને પ્રયાગરાજ જંક્શન વચ્ચે વિશેષ ટ્રેન સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. આ દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન 31 મે 2026થી શરૂ થઈ 15 જુલાઈ 2026 સુધી દોડશે. ભાવનગર રેલવે મંડળ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ વિશેષ ટ્રેનના સંચાલનથી ગુજરાત અને ઉત્તર પ્રદેશ વચ્ચે મુસાફરી … Read more