Kheti Madadnish Recruitment 2026: ગુજરાત કૃષિ વિભાગમાં 415 યુવાનોને નિમણૂક પત્ર, CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો પ્રાકૃતિક ખેતીનો સંદેશ
ગુજરાત સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગમાં 415 નવા ખેતી મદદનીશોની ભરતી કરવામાં આવી છે. ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કર્યા હતા. રાજ્ય સરકારની પારદર્શક ભરતી નીતિના પરિણામે કોઈપણ પ્રકારની ભલામણ કે વચેટિયા વિના … Read more