Rajkot Baba Bageshwar Divya Darbar 2026: રાજકોટમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર શરૂ, કરોડોના ઇનામ અને ચમત્કારની ચેલેન્જથી ગરમાયો માહોલ
રાજકોટ શહેરમાં આજથી આધ્યાત્મિક અને ધાર્મિક માહોલ જોવા મળી રહ્યો છે. બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ત્રણ દિવસીય દિવ્ય દરબાર અને હનુમંત કથાનો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. શહેરના રેસકોર્સ મેદાન ખાતે યોજાનાર આ કાર્યક્રમને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 5 જૂનથી 7 જૂન સુધી ચાલનારા આ કાર્યક્રમમાં દરરોજ સાંજે … Read more