પ્રખ્યાત શાયર Bashir Badr નું નિધન, 91 વર્ષની ઉંમરે ભોપાલમાં લીધા અંતિમ શ્વાસ

Bashir Badr

ઉર્દૂ શાયરીની દુનિયામાં પોતાની અનોખી ઓળખ બનાવનાર પ્રખ્યાત શાયર Bashir Badr નું 91 વર્ષની વયે ભોપાલ ખાતે અવસાન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી ડિમેન્શિયા જેવી બીમારીથી પીડાઈ રહ્યા હતા. તેમના નિધનના સમાચાર સામે આવતા સાહિત્ય જગતમાં અને ચાહકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. અયોધ્યાથી ભોપાલ સુધીની પ્રેરણાદાયક સફર ડૉ. બશીર બદ્રનો જન્મ 15 ફેબ્રુઆરી … Read more