ATF Relief: એરલાઇન સેક્ટરને મોદી સરકારની મોટી ભેટ, ATFના ભાવ સ્થિર રાખવા ₹10,000 કરોડનું ભંડોળ મંજૂર
ભારતીય ઉડ્ડયન ક્ષેત્ર માટે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વૈશ્વિક સ્તરે વધી રહેલા ભૂરાજકીય તણાવ અને એર ટર્બાઇન ફ્યુઅલ (ATF Relief)ના ભાવમાં થયેલા ભારે વધારાને ધ્યાનમાં રાખીને સરકારે ₹10,000 કરોડનું વિશેષ ‘ATF Relief ભાવ સ્થિરીકરણ ભંડોળ’ મંજૂર કર્યું છે. આ નિર્ણયથી દેશની એરલાઇન્સ કંપનીઓને મોટી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી … Read more