પીએમ સૂર્યોદય યોજના 2024 | PM Suryoday Yojana: ઓનલાઈન અરજી, પાત્રતા અને લાભ | Online Application, Eligibility & Benefits
PM Suryoday Yojana ૨૦૨૪: રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારંભના પાવન અવસરે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવાની જાહેરાત કરી. આ યોજનાનો મુખ્ય હેતુ ભારતમાં સૌર ઊર્જાનો ઉપયોગ વધારવાનો છે, જે ઘરગથુ ઉપભોક્તાઓને સસ્તી અને ટકાઉ સૌર ઊર્જા સુવિધાઓ પૂરી પાડશે. PM Suryoday Yojana ૨૦૨૪ના મુખ્ય મુદ્દાઓ યોજનાનું નામ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના લાભ આપનાર ભારત સરકાર … Read more