Guru Purnima 2025: મહત્વ અને મુહૂર્ત
આષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે ઊજવવામાં આવે છે. 2025માં, ગુરુ પૂર્ણિમા 10 જુલાઈના રોજ છે. તિથી બપોરે 1:36 વાગ્યે શરૂ થઈ 11 જુલાઈના બપોરે 2:06 વાગ્યે સમાપ્ત થાય છે. આ દિવસ મહર્ષિ વ્યાસ અને ગુરુજનોને સમર્પિત છે.
શુભ મુહૂર્ત:
-
બ્રહ્મ મુહૂર્ત: 4:10 AM – 4:50 AM
-
અભિજિત મુહૂર્ત: 11:59 AM – 12:54 PM
-
વિજય મુહૂર્ત: 12:45 PM – 3:40 PM
-
ગોધુલી મુહૂર્ત: 7:21 PM – 7:41 PM
પૂજા વિધિ:
-
સવારે જલદી ઉઠી સ્નાન કરો.
-
પૂજાસ્થળે ગુરુ, વિષ્ણુજી કે વ્યાસજીની મૂર્તિ/ફોટો મૂકો.
-
ફૂલ, ધૂપ, મીઠાઈ અને ફળ ચઢાવો.
-
ગુરુ સ્તોત્ર કે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો.
-
ગુરુજનોને પ્રણામ કરી આશીર્વાદ લો.
જે ન કરવું જોઈએ:
-
✖ વાળ કે નખ કાપવા.
-
✖ કાળા કે ફાટેલા કપડાં પહેરવા.
-
✖ માંસ, લસણ, ડુંગળી, ઇંડા ખાવા.
-
✖ ઝઘડો કે અસત્ય બોલવું.