જગન્નાથ રથયાત્રા 2025: ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની ભવ્ય શોભાયાત્રા | શુભેચ્છાઓ અને સંદેશો
ઓડિશાના પવિત્ર શહેર પુરીમાં જગન્નાથ રથયાત્રાનો ભવ્ય આરંભ 27 જૂન, 2025 (શુક્રવાર) ના રોજ થયો છે. આ યાત્રામાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા જગન્નાથ મંદિરથી ગુંડીચા મંદિર સુધીની […]











